આજ રોજ ઊંઝા વસ્તી પંચે ગાંધી પરિવાર ના 25 તેમજ કામલિયા પરિવાર ના રર ઉમરા મળી કુલે 47 ઉમરાના રૂ.51700 સમાજ ને સુપ્રત કરેલ છે. - At This Time

આજ રોજ ઊંઝા વસ્તી પંચે ગાંધી પરિવાર ના 25 તેમજ કામલિયા પરિવાર ના રર ઉમરા મળી કુલે 47 ઉમરાના રૂ.51700 સમાજ ને સુપ્રત કરેલ છે.


આજ રોજ પાટણવાડા 27 પર ગણા ગુરુ બ્રાહ્મણ ટ્રસ્ટ ના ઉપક્રમે અગાઉ સમાજ ની મિટીગ મા જાહેર થયા મુજબ નવીન શકુલ માટે ગામ દીઠ ઉમરા ની જાહેરાત થયા મુજબ આજ રોજ ઊંઝા વસ્તી પંચે ગાંધી પરિવાર ના 25 તેમજ કામલિયા પરિવાર ના રર ઉમરા મળી કુલે 47 ઉમરાના રૂ.51700 સમાજ ને સુપ્રત કરેલ છે. સમાજ ના વરિષ્ટ આગેવાનો તેમજ ટ્રસ્ટ ના હોદેદારો હાજર રહયા. આ સિવાય ફોટા કુલ નંગ 10 જાહેર કરેલ છે .એક ફોટા ના 11000 લખે જાહેર થયેલ છે .ખૂબ ખૂબ અભિનંદન ઊંઝા ના ગુરુ બ્રાહ્મણ ભાઈઓ ને કે એક સરસ શુભ શરૂઆત કરી.. આભાર 🙏🙏
પાટણ બયુરો ચીફ:- યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.