અમદાવાદ ના નારણપુરા વિસ્તારમાં નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પ નું આયોજન કરેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aq1ztfp5mzxyyhjc/" left="-10"]

અમદાવાદ ના નારણપુરા વિસ્તારમાં નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પ નું આયોજન કરેલ


તા:-૨૫/૦૮/૨૦૨૨
અમદાવાદ

આજ રોજ અમદાવાદ ના નવા વાડજ-નારણપુરા વિસ્તારના જરૂરતમંદ લોકોને લાભાર્થે નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું ચોથા રાઉન્ડમાં આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક,ગાયત્રી હોસ્પિટલ કિરણ પાર્ક સામે,નવા વાડજ અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ, માઈક્રો લેબ કંપની,ડૉ.બી.ટી પટેલ ક્લીનીક કાર્યકર્તા મિત્રો ઉમેશ પટેલ પંકજ જોષી વાસુભાઈ ગોહેલના સહયોગથી યોજાયેલ જેમાં દરવખતની જેમ જૂના અને નવા ઘણા દર્દીઓએ ડાયાબિટીસ નિદાનો લાભ લીધો હતો.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]