ઉપલેટા અવસાન નોંધ/બેસણું - At This Time

ઉપલેટા અવસાન નોંધ/બેસણું


ઉપલેટાના ગુજરાતી મચ્છુ કઠીયા દરજી સ્વ. સુનીલભાઈ ભરતભાઈ ચાવડાના પુત્ર કરણ ઉ.વ. ૨૦ યુવા પત્રકાર (જનતા ક્લોથ સ્ટોર્સ વાળા) નું તા. ૦૭-૦૮-૨૦૨૨ ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

તેમનું બેસણું તા. ૧૨-૦૮-૨૦૨૨ ના રોજ શુક્રવારે સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦ વાગ્યે રાખેલ છે અને ત્યાર બાદ શાંતિ યજ્ઞ રાખવામાં આવેલ છે.

સ્થળ:- શ્રી ખોડીયાર મંદિર, વસોયા વાડી, ગોકુલધામ, ઉપલેટા ખાતે રાખેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.