સાબરકાંઠાના મુડેટી SRP ગ્રુપ-6 ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતગૅત મલાસા ગામમાં મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું - At This Time

સાબરકાંઠાના મુડેટી SRP ગ્રુપ-6 ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતગૅત મલાસા ગામમાં મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું


સાબરકાંઠાના મુડેટી SRP ગ્રુપ-6 ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતગૅત મલાસા ગામમાં મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જીલ્લાના મુડેટી SRP ગ્રુપ- 6 ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતગૅત તા 27-6-2022 ને સાંજે 8 વાગે અરવલ્લી જિલ્લાના મલાસા ગામમાં મશાલ રેલીનુ આયોજન SRP કેમ્પ ના મદદનીશ સેનાપતિ (DYSP) એ.એન.ચૌધરી ની આગેવાની હેઠળ 75 SRP જવાનો સાથે 75 મશાલની જ્યોત ધ્વારા ગામના સરપંચ હસમુખભાઇ પટેલ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વાતંત્ર સેનાનીઓના બલિદાનોને યાદ કરતા શહીદો અમર રહો વંદેમાતરમ ના નારાઓથી દેશ ભક્તિના રંગે રંગાયુ હતુ અને આખા ગામમાં 75 મિનિટ સુધી મશાલ રેલી કાઢવામાં આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.