શનિવાર તા.૨ જુલાઇ ૨૦૨૨ સમયઃ સાંજે ૪:૦૦ વાગ્યા પછી રથયાત્રા જગન્નાથજી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/csezgp7fcpj3rlko/" left="-10"]

શનિવાર તા.૨ જુલાઇ ૨૦૨૨ સમયઃ સાંજે ૪:૦૦ વાગ્યા પછી રથયાત્રા જગન્નાથજી


શનિવાર તા.૨ જુલાઇ ૨૦૨૨ સમયઃ સાંજે ૪:૦૦ વાગ્યા પછી રથયાત્રા જગન્નાથજી

હરેકૃષ્ણ મંદિર દામજીનગરથી ગંગા ભુવન, પંચમુખી હનુમાન, કૈલાશ નગર, ગીતા નગર, મોતીચોક, શ્રીનાથજી ચોક (નાના રામજી મંદિર), વેકરીયા ચોક, બજરંગ નગર, સરદાર ચોક થી હરેકૃષ્ણ મંદિર સુધી,
છપ્પનભોગ પ્રસાદ વિતરણ

હરેકૃષ્ણ મંદિર, દામજી નગર, જસદણ
મહા આરતી સાંજે ૮:30 વાગ્યે
જે કોઈ વ્યકિત, રથ પર આરૂઢ થયેલાં ભગવાન શ્રી જગન્નાથજીનાં એકવાર પણ દર્શન કરે છે, તેનો પુનર્જન્મ થતો નથી. (વામન પુરાણ)
હરેકૃષ્ણ મંદિર, જસદણ વ્યવસ્થાપક : ધનશ્યામદાસ મો.96248 75069
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]