સલાયામાં આજરોજ પરમાર પરિવાર(વાણંદ સમાજ) દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું સન્માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9vyr0440ciuqnsfj/" left="-10"]

સલાયામાં આજરોજ પરમાર પરિવાર(વાણંદ સમાજ) દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું સન્માન


સલાયામાં આજરોજ પરમાર પરિવાર(વાણંદ સમાજ) દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું સન્માન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે આજરોજ પરમાર પરિવાર (વાણંદ સમાજ) દ્વારા સલાયા ખાતે આજરોજ ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે શ્રી લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.જેમાં ગોરણીઓને જમાડવામાં આવેલ હતી તેમજ માતાજીના નીવૈધ ધરી માતાજીની પૂજા તથા સ્તુતિ કરી હતી.આ તકે સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા પરિવારના સદસ્યોનું ઉપેણા ઓઢાડી તેમજ શ્રી મોમાઈ માતાજીની છબી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]