૧૪ અને ૧૫મી એ શક્તિપીઠ અંબાજી માયોજાશે વિવિધ કાર્યક્રમ - At This Time

૧૪ અને ૧૫મી એ શક્તિપીઠ અંબાજી માયોજાશે વિવિધ કાર્યક્રમ


સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા શક્તિ ભારતની મંદિર પરંપરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ઉત્સવ શ્રેણી અંતર્ગત દેશની વિવિધ શક્તિપીઠોમાં તા. ૯ થી ૧૭ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તા. ૧૪ અને ૧૫ એપ્રિલ ના રોજ સાંજે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી શક્તિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૧૪ એપ્રિલ અને ૧૫ એપ્રિલના રોજ સાંજે કાર્યક્રમ યોજાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.