શિહોરના આરોગ્ય વિભાગ દ્વારા નવજાત બાળકીને નવજીવન અપાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8zbublqkciggefrm/" left="-10"]

શિહોરના આરોગ્ય વિભાગ દ્વારા નવજાત બાળકીને નવજીવન અપાયું


રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે શિહોરના એકતા સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પરમાર ની નવજાત છ માસની દીકરી હી તીકા દીકાને હૃદય રોગની બીમારીની જાણ થતા આરોગ્યની ટીમ દ્વારા બાળકીને સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યારબાદ કે નું હૃદયનું સફળતાપૂર્વક વિનામૂલ્ય ઓપરેશન થતા નવજાત બાળકી ને નવજીવન મળ્યું છે આરબીએસકે ટીમના મેડિકલ ઓફિસર ડોક્ટર પૂજા બા ગોહિલ ડોક્ટર વિજયભાઈ કામળિયા તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોનો અને સરકારશ્રીની આ યોજનાનો માતા પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]