વડનગર માં મોહરમ નિમિત્તે તાજીયા નુ જૂલુસ શાંતિપૂવૅક ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગર માં મોહરમ નિમિત્તે તાજીયા નુ જૂલુસ શાંતિપૂવૅક ઉજવણી કરવામાં આવી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ શ્રાવણ સુદ તેરસ તા ૦૯/૦૮/૨૦૨૨ના મંગળવાર ના દિવસે વડનગર શેભરવાડ તાજીયા નુ જૂલુસ નીકળ્યા હતા ઈસ્લામ ધર્મ ના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદ ના દોહિત્ર ઈઝરત ઈમામ અને તેમના ૭સાથીઓએ કરબલા ના મેદાનમાં વહોરેલી શહાદત ની યાદ માં મોહરમ ના તાજીયા નું જૂલુસ નીકળ્યા હતા અને દરેક મુસ્લિમ સમાજના માનવીઓ એ તેમને યાદ તેમની યાદ કરીને અંતરમન થી પરમપિતા પરમેશ્વર ને યાદ કરી ને જૂલુસ નીકળ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.