હિંમતનગરમાં માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા માટીના ગણપતિનું વિસર્જનકરાયુ - At This Time

હિંમતનગરમાં માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા માટીના ગણપતિનું વિસર્જનકરાયુ


*હિંમતનગરમાં માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા માટીના ગણપતિનું વિસર્જન કરાયુ*
********

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સક્રિય સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ સંસ્થાના બાળકો દ્વારા માટીના ગણપતિ બનાવીને ગણપતિ બાપાની મુર્તિની દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવેલ હતી. જેમાં રોજ સવાર સાંજ બાળકો, સ્ટાફ તથા ટ્રસ્ટીઓ દ્વારા પૂજન આરતી કરવામાં આવતી હતી. છેલ્લા દિવસે બાળકો સાથે વાજતે ગાજતે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવેલ હતું.

આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.