શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગલગોટા ફુલો અને વરીયાળીનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો - At This Time

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગલગોટા ફુલો અને વરીયાળીનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેશાસ્ત્રી સ્વામીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.30-03-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગલગોટા ફુલો અને વરીયાળીનો દિવ્ય શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેમજ મંદિરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.