યુઝવેન્દ્ર અને ધનશ્રી ડિવોર્સ લેશે લગ્નના દોઢ વર્ષ બાદ જ ઘર ભાંગ્યું,પંજાબની કોર્ટમાં અરજી કરી સ્પીનરે કહ્યું....નવા જીવનની શરૂઆત - At This Time

યુઝવેન્દ્ર અને ધનશ્રી ડિવોર્સ લેશે લગ્નના દોઢ વર્ષ બાદ જ ઘર ભાંગ્યું,પંજાબની કોર્ટમાં અરજી કરી સ્પીનરે કહ્યું….નવા જીવનની શરૂઆત


સોશિયલ મીડિયા સેન્સશન કોરિયોગ્રાફર ધનુશ્રી તથા ઇન્ડિયન ક્રિકેટર યુંઝવેન્દ્ર ચહલ અંગત જીવનને કારણે ચર્ચામાં છે. બંને પંજાબની કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી છે . ત્યારે ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ચહલ સરનેમ હટાવી દીધી છે.લગ્ન બાદ ધનશ્રી વર્માએ પતિની સરનેમ લગાવી હતી,જોકે ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ માંથી હજી સુધી યુઝવેન્દ્ર સાથેની તસવીરો ડીલીટ કરી નથી. ત્યારે યુઝવેન્દ્રએ પણ પોસ્ટ શેર કરી ધનશ્રીએ સરનેમ દૂર કરી તો યુઝવેન્દ્રએ પણ એક પોસ્ટ શેર કરી હતી. તેણે કહ્યું હતું કે ન્યુ લાઈફ લોડિંગ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.