રાજકોટમાં વ્યાજખોરોએ દુકાન લખાવી લેવાની ધમકી આપતા વેપારીએ પરિવાર સાથે ઝેર પીધું, પુત્રનું મોત - At This Time

રાજકોટમાં વ્યાજખોરોએ દુકાન લખાવી લેવાની ધમકી આપતા વેપારીએ પરિવાર સાથે ઝેર પીધું, પુત્રનું મોત


રાજકોટ શહેરમાં વ્યાજખોરીને સદંતર ડામી દેવાની પોલીસ તંત્રની વાતો વચ્ચે વેપારીએ ચાર વ્યાજખોરની પઠાણી ઉઘરાણી, ધમકીથી કંટાળીને પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પીધી હતી. જ્યાં સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું છે. જયારે દંપતી હાલ સારવાર હેઠળ છે.આ ઘટનાને પગલે પરિજનોએ પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.