બોટાદના ડો.હેમાબેન સાંગાણી દ્વારા શ્રી રામ ભગવાનની કૃતિ ભાવનગર ખાતેના પ્રદર્શનમાં રજુ કરશે - At This Time

બોટાદના ડો.હેમાબેન સાંગાણી દ્વારા શ્રી રામ ભગવાનની કૃતિ ભાવનગર ખાતેના પ્રદર્શનમાં રજુ કરશે


બોટાદના ડો.હેમાબેન સાંગાણી દ્વારા શ્રી રામ ભગવાનની કૃતિ ભાવનગર ખાતેના પ્રદર્શનમાં રજુ કરશે

અયોધ્યા રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે.ત્યારે કલા નગરી ભાવનગરની ખ્યાતનામ કલા સંસ્થાઓ ક્ષિતિજ આર્ટ અને ત્રિવિધ આર્ટ ક્લાસ દ્વારા 222 થી પણ વધુ ભગવાન શ્રી રામ જીવન પ્રસંગના ચિત્રનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં ભારત ઉપરાંત વિદેશ થી પણ કલાકારો પોતાના ચિત્ર પ્રદર્શનમાં મુકશે તેમાં બોટાદના ખ્યાતનામ તબીબ ડો.હેમાબેન સાંગાણીની શ્રી રામ ભગવાનની કૃતિની રજુ થવાની છે આ ચિત્ર પ્રદર્શન 22 અને 23 જાન્યુઆરી સવારે 10 થી સાંજના 8 વાગ્યાં સુધી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ભાવનગરમાં પ્રદર્શન થશે.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.