વિરાટેશ્વર મંદિર,રામદેવ પીર મંદિરની સાફ સફાઈ કરવામાં આવી - At This Time

વિરાટેશ્વર મંદિર,રામદેવ પીર મંદિરની સાફ સફાઈ કરવામાં આવી


વિરાટેશ્વર મંદિર,રામદેવ પીર મંદિરની સાફ સફાઈ કરવામાં આવી

બોટાદ નગરપાલિકા દ્વારા ખાસ સફાઈ ઝુંબેશનું આયોજન વિરાટેશ્વર મંદિર તેમજ રામદેવ પીર મંદિરની સાફ સફાઈ કરવામાં આવી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા ખાસ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિરાટેશ્વર મંદિર તેમજ રામદેવપીર મંદિર અને આસપાસના વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.