ધંધુકાના પ્લોટ વિસ્તાર માં રહેતા નરેશભાઈ ભરવાડ ને શોર્ટ લાગતા મોત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7o1odzd7uzl0hnnf/" left="-10"]

ધંધુકાના પ્લોટ વિસ્તાર માં રહેતા નરેશભાઈ ભરવાડ ને શોર્ટ લાગતા મોત.


ધંધુકાના પ્લોટ વિસ્તાર માં રહેતા નરેશભાઈ ભરવાડ ને શોર્ટ લાગતા મોત.
ધંધુકા ના પ્લોટ વિસ્તાર આવેલ દત્તાત્રેય નગર માં રહેતા નરેશભાઇ ડાયાભાઇ ભરવાડ ને શોટ લાગતા મૃત્યું
આજ રોજ સવાર નાં સમયે નરેશભાઈ ઘરકામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું.મળતી માહિતી અનુસાર નરેશભાઈ કોઈ કારણો સર સવારે પાણી ની મોટર ચાલુ કરવા જતા મોટર થી શોટ લાગતા ૨૮ વર્ષિય યુવાન નરેશભાઈ નુ મોત નિપજ્યું હતું
નરેશભાઈ ને શોર્ટ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ધંધુકા ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ૧૦૮ દ્વારા ધંધુકા ના RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]