લુણાવાડા ના તીરગરવાસમાં નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી - At This Time

લુણાવાડા ના તીરગરવાસમાં નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી


લુણાવાડામાં આવેલા તીરગરવાસમાં છેલ્લા પાંચ વર્ષથી અંબે માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે .આ સાલ પણ આજરોજ તીરગર સમાજના ભાઈઓ બહેનો દ્વારા સુંદર નવચંડી યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી. સમાજના આગેવાનો તથા ભાઈઓ બહેનોએ પૂજા નો લાભ લીધો .આરતી કરી પ્રસાદ વહેંચી યજ્ઞ પૂરો કરવામાં આવ્યો.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
લુણાવાડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.