પવિત્ર ધનુર્માસ-શ્રીમદ્ ભગવદ્ ગીતા(ગીતા જયંતી)નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર - At This Time

પવિત્ર ધનુર્માસ-શ્રીમદ્ ભગવદ્ ગીતા(ગીતા જયંતી)નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર


પવિત્ર ધનુર્માસ-શ્રીમદ્ ભગવદ્ ગીતા(ગીતા જયંતી)નિમિતે
શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ-એકાદશી શ્રીમદ્ ભગવદ્ ગીતા(ગીતા જયંતી)નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.23-12-2022ને શનિવારના રોજ દાદાને દિવ્ય શણગાર ધરાવી.સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.