વડનગર બાર પરા ચાર મેવાસ ક્ષત્રિય ઠાકોર સમાજ નો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

વડનગર બાર પરા ચાર મેવાસ ક્ષત્રિય ઠાકોર સમાજ નો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો


વડનગર બાર પરા ચાર મેવાસ ક્ષત્રિય ઠાકોર સમાજ નો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો
પરચાધારી રામદેવપીર ના મંદિર જગાપુરા રોડ ખાતે વડનગર બાર પરા ચાર મેવાસ ક્ષત્રિય ઠાકોર સમાજ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેમાં આજ દિન સુધી ના નવા નિમણૂંક પામેલા સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ નો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો તેમાં શિક્ષણ ની જ્યોત પ્રગટાવી ને આ ઠાકોર સમાજ દિકરા દિકરીઓને આગળ વધે તે માટે સમારંભ અધ્યક્ષ કાનજી ઠાકોર કહ્યું હતું અને વડીલો એ શિક્ષણ ક્ષેત્રે સમાજ ને જાગૃત કરવા નું કામ કરે તેવું આગેવાનો વડીલો તથા યુવા મિત્રોને સ્નેહ મિલન સમારોહ દ્વારા કહેવામાં આવ્યું હતું શિક્ષણ આવશે તો કંઈ સમાજ ના યુવાનો ને પરિવર્તન આવશે" જયોત સે જ્યોત જલા તે ચલો " શૈક્ષણિક જ્યોત જલાવી ને સમાજ ને અજવાળા તરફ લઈ જાય તેવું વડીલો ને અને યુવાનો ભાર મૂક્યો હતો
આ પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષ કાનજી ઠાકોર, (વડબાર) ઉપાધ્યક્ષ ઠાકોર જગાજી દીવાનજી,(નિવૃત શિક્ષક શોભાસણ) વડનગર બારપરા ચાર મેવાસ ક્ષત્રિય ઠાકોર સમાજ ના પ્રમુખ ઉદાજી ઠાકોર, મંત્રી દિનેશજી ઠાકોર, મીડિયા કન્વીનર , મોનાજી ઠાકોર ઉપપ્રમુખ , ઠાકોર ભવાનજી લક્ષ્મણજી છાબલીયા.ઠાકોર દશરથજી રૂમાલજી, ગોઠવા. ઠાકોર વિજયસિંહ ભરતસિંહ , વિસનગર. ઠાકોર જુગાજી વલાજી ડભોડા . સહ મંત્રી ઠાકોર જયંતિજી નવાજી, છાબલીયા. ઠાકોર નરેશજી વરસંગજી. વકીલ, ગોઠવા. ઠાકોર બકાજી કોદરજી, ડભોડા. ઠાકોર વિક્રમજી પનાજી , ભુવાજી. આ બધા મહાનુભાવો હાજર રહ્યા હતા અને સમાજ સતત ચિંતન કરી ને શિક્ષણ સંસ્કાર ઉપર ભાર મૂક્યો હતો તેમાં વૃદ્ધો વડીલો વરિષ્ઠ અને પ્રતિષ્ઠા આગેવાન મહાનુભાવો હાજર રહી ને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.