સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મતિથિ તા.૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ - At This Time

સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મતિથિ તા.૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ


શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મતિથિ તા.૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી તા.૩૦/૧૦/૨૦૨૩ ના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ” અનુસંધાને રાજ્ય પોલીસ દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવેલ, જેમા સાબરકાંઠા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર થી ટાવર ચોક હિંમતનગર સુધી માર્ચ પાસ્ટ નું આયોજન કરવામાં આવ્યું તેમજ માર્ચ પાસ્ટ પુર્ણ થયેથી રાષ્ટ્રીય એકતા દિવસ અંગેની શપથ વિધીનો કાર્યક્રમ માં શપથ લેવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.