કોન્ટ્રાક્ટરનું બંધ મકાનમાં આગના ધુમાડાથી ગૂંગળાઇ જતા મોત. - At This Time

કોન્ટ્રાક્ટરનું બંધ મકાનમાં આગના ધુમાડાથી ગૂંગળાઇ જતા મોત.


વડોદરામાં મકરપુરાની પવનધામ સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષ કોન્ટ્રાક્ટરની લાશ દાઝી ગયેલી હાલતમાં મળી આવી હતી. જે અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ડેડબોડી પી. એમ. માટે મોકલી આપી હતી. જોકે, મોતનું પ્રાથમિક તારણ મૂંગળામણ હોવાનું તારણ જાણવા મળ્યું છે.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.