ઇડર શહેર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર નિવાૅણ દિન નિમિત્તે આંબેડકર ની પ્રતિમાને પુષ્પાજલિ અપૅણ કરાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5ni1wqsnbgitcwfw/" left="-10"]

ઇડર શહેર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર નિવાૅણ દિન નિમિત્તે આંબેડકર ની પ્રતિમાને પુષ્પાજલિ અપૅણ કરાઇ


ઇડર શહેર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર નિવાૅણ દિન નિમિત્તે આંબેડકર ની પ્રતિમાને પુષ્પાજલિ અપૅણ કરાઇ

ડો બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે ઇડર ના ત્રિરંગા સકૅલ ખાતે ડો.આંબેડકર ની પ્રતિમાને ઈડર નગરપાલિકા પ્રમુખ જયસિંહભાઈ તંવર, તાલુકા ભાજપ પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ,ભાજપ અગ્રણી અશ્વિનભાઈ પટેલ તથા અ.જા. મોર્ચા ના જીલ્લા તાલુકા શહેર ના અગ્રણીઓની ઉપસ્થિતિમા પુષ્પાંજલિ અપૅણ કરાઇ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]