માળીયા હાટીના ના પાણીધ્રા ગામે મહાકાલી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા - At This Time

માળીયા હાટીના ના પાણીધ્રા ગામે મહાકાલી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા


માળીયા હાટીના તાલુકા ના પાણીધ્રા ગામે શ્રી મહાકાળી માતાજી ની પ્રસાદી દર વર્ષે કારતક સુદ 15 ને દિવસે સમસ્ત પાણીધ્રા ગામ યોજાઈ છે જેમા18 રે વરણ સાથે સમુહ પ્રસાદી,હવન,ધજા ચડાવવી, નવધે ધરવાના, કાનગોપી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ તકે માણકાધારથી સોનલમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાણીધ્રા ગામ વર્ષા થિ ધાર્મિક ભાવના સાથે જોડાયેલછે અને દર વર્ષે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે આજરોજ યોજાયેલ ધાર્મિક કાર્યક્રમો સમસ્ત ગામ લોકો તેમજ સામાજિક રાજકીય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ગામના ના સરપંચ હરેશભાઈ ડાભી, પૂર્વ સરપંચ આનંદબાપુ ગોવ્સામી, કમલભાઇ આહિર, વિરમભાઈ, જસાભાઈ ,જીવાભાઈ, અશોકભાઈ, દેવાભાઈ વગેર જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.