બોટાદ શહેરમાં વધુ એક આપઘાત નો બનાવ - At This Time

બોટાદ શહેરમાં વધુ એક આપઘાત નો બનાવ


બોટાદ શહેરમાં વધુ એક આપઘાત નો બનાવ

બોટાદ શહેરમાં સાળંગપુર રોડ ખસ ચોકડી પાસે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા અનુસૂચિત જાતિના જગદીશભાઈ સનાભાઇ બથવાર એ આજરોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લઈ કર્યો આપઘાત હાલ બોટાદ જિલ્લામાં વ્યાજ વટાવ ને લઈને છેલ્લા આઠ દિવસમાં બે આપઘાતના બનાવ બનવા પામેલ હતા આ બનાવને જોતા તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યાજ વટાવ વાળાને પકડી પાડવામાં નહીં આવે તો આવા કેટલા પરિવારને ભોગ બનવું પડશે તે હજી કઈ ના શકાય.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડિયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.