કડાણા ના આટલવાડાના મુસ્લિમો દ્રાવા અંબાજી યાત્રાળુઓ માટે વિસામો શરૂ કરવામાં આવ્યો - At This Time

કડાણા ના આટલવાડાના મુસ્લિમો દ્રાવા અંબાજી યાત્રાળુઓ માટે વિસામો શરૂ કરવામાં આવ્યો


મહિસાગત જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના આટલવાડા ગામમાં મુખ્યત્વે મુસ્લિમ સમાજ વસવાટ કરે છે ત્યારે અહીંથી દિવસ રાત પસાર થતા અંબાજી પગપાળા યાત્રાળુ માટે મુસ્લિમ સમાજ દ્રાવા ચા નાસ્તા સાથે આરામ કરવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા આ રીતે અંબાજી જતા પગપાળા યાત્રાળુ માટે સેવા ભાવના સાથે શરૂ કરવામાં આવેલ આ વિષામો હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ માટે આદર્શ સાબિત બન્યો હતો.

રીપોટર.વિજય ડામોર
કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.