પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે અને દેશના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાતા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કરવામાં આવી - At This Time

પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે અને દેશના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાતા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કરવામાં આવી


પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે અને દેશના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાતા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કરવામાં આવી...

સ્વરામબા જાલાભાઈ ભરવાડ તથા સ્વ. રાજાભાઈ મોતીભાઈ ભરવાડના મોક્ષાર્થે તેમજ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે અને દેશના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ઉજવાતા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સત્ય પ્રેમ અને કરૂણાનો સંદેશ આપનાર પૂજ્ય મોરારી બાપુના કંઠે આયોજિત રામકથા અંતર્ગત પ્રખ્યાત કલાકાર Kirtidan Gadhvi ના લોકડાયરાનો યોજવામાં આવ્યો...

આ દરમિયાન સાથે મંત્રી Praful Pansheriya અને ધારાસભ્યશ્રી Alpesh Thakor તથા મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.