માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્યભરમાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું આયોજન - At This Time

માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્યભરમાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું આયોજન


માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્યભરમાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું આયોજન...

માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્યભરમાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું આયોજન કરેલ છે...

ત્યારે નડિયાદ ખાતે જિલ્લા કક્ષાના ₹ 1575 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ અને સરકારના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું...

આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી વિપુલભાઈ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ, મહામંત્રી શ્રી અજયભાઈ, નડિયાદ તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ, કલેકટર શ્રી કે. એલ. બચાણી, DDO શ્રી મેહુલભાઈ દવે, શ્રી કનુભાઈ ડાભી, મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.