નરેન્દ્ર મોદીજીએ ભારતમાં મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો તેમજ જાપાન સાથેના ગાઢ સંબંધો અંગે વાત કરી - At This Time

નરેન્દ્ર મોદીજીએ ભારતમાં મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો તેમજ જાપાન સાથેના ગાઢ સંબંધો અંગે વાત કરી


નરેન્દ્ર મોદીજીએ ભારતમાં મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો તેમજ જાપાન સાથેના ગાઢ સંબંધો અંગે વાત કરી...

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતમાં મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો તેમજ જાપાન સાથેના ગાઢ સંબંધો અંગે વાત કરી...

આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.