પોરબંદર હર્ષદ રોડ ઉપર આવેલ આવળધામ ખાતે આગામી તારીખ 10 ના રોજ યજ્ઞ તેમજ સંતવાણી કાર્યક્રમ - At This Time

પોરબંદર હર્ષદ રોડ ઉપર આવેલ આવળધામ ખાતે આગામી તારીખ 10 ના રોજ યજ્ઞ તેમજ સંતવાણી કાર્યક્રમ


પોરબંદર હર્ષદ રોડ ઉપર આવેલ આવળધામ ખાતે આગામી તારીખ 10 ના રોજ યજ્ઞ તેમજ સંતવાણી કાર્યક્રમ

પોરબંદર હર્ષદ રોડ ઉપર લોકોને આસથા સમાન આવેલ પાંચડેરા મંદિર આ મંદિર ખાતે આવળ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસે યજ્ઞ તેમજ રાત્રિ નાં સમયે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેને લઇ સર્વ ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.