રતનપુરા ગામ ખાતે મુખી પરિવાર દ્વારા વડીલોના સ્મરણાર્થે બનાવવામાં આવેલ 'પ્રવેશદ્વાર' ના લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

રતનપુરા ગામ ખાતે મુખી પરિવાર દ્વારા વડીલોના સ્મરણાર્થે બનાવવામાં આવેલ ‘પ્રવેશદ્વાર’ ના લોકાર્પણ કરવામાં આવ્યું


રતનપુરા ગામ ખાતે મુખી પરિવાર દ્વારા વડીલોના સ્મરણાર્થે બનાવવામાં આવેલ 'પ્રવેશદ્વાર' ના લોકાર્પણ કરવામાં આવ્યું...

રતનપુરા ગામ ખાતે મુખી પરિવાર દ્વારા વડીલોના સ્મરણાર્થે બનાવવામાં આવેલ 'પ્રવેશદ્વાર' ના લોકાર્પણ કરવામાં આવ્યું....

આ પ્રસંગે ઉપસ્થિત રહી રતનપુરા ગામની શોભામાં વધારો કરવાના કાર્યને બિરદાવવામાં આવ્યા હતા...

આ પ્રસંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય દિલીપદાસ મહારાજ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ડો. એચ.એસ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.