સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા  નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન - At This Time

સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા  નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન


સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા  નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

અમદાવાદ નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન નાનુભાઈ હોલ,ચાંદલોડિયા બ્રીજ નીચે ઘનશ્યામ પાર્ક સામે,ચાંદલોડિયા ખાતે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તથા સૌરાષ્ટ્ર પટેલ સહાયક ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર નારણપુરા, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી,એડીસી બેંક લી.,સાલ હોસ્પિટલ, આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ ડેન્ટલ કોલેજ-હોસ્પીટલ, લાયન્સ કર્ણાવતી આઈ હોસ્પિટલના સહયોગથી આજરોજ ૨૧/૦૫/૨૩ ને રવિવાર ના રોજ નિષ્ણાંત ડોકટરો દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક CBC લોહીની તપાસ તથા મેડિકલ તપાસ,આંખોની તપાસ,ઓર્થોપેડીક કેમ્પ, ઍક્યુપ્રેશર થેરાપી,મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આયુષ વિભાગ ગાંધીનગર દ્વારા વિવિધ રોગોના નિદાન- ઉપચારનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેનો ખૂબજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો દિપ પ્રાગટયમાં મુખ્ય મહેમાન શ્રીનરહરિભાઈ અમીન સાંસદશ્રી રાજ્યસભા,શ્રીવલ્લભભાઈ કાકડીયા પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય,શ્રીગોરધનભાઈ ઝડફીયા ઉપાધ્યક્ષશ્રી પ્રદેશ ભાજપ,શ્રીકંચનબેન રાદડિયા ધારાસભ્ય ઠક્કરબાપાનગર, શ્રી કનુભાઈ કોઠીયા પૂર્વ ધારાસભ્ય,ડૉ.ઋત્વીજ પટેલ પ્રવક્તા ભાજપ,શ્રીમતિ ગીતાબેન પટેલ ડેપ્યુટી મેયર અમદાવાદમહાનગર,શ્રીહિતેશભાઈ બારોટ ચેરમેનશ્રી સ્ટેન્ડિંગકમિટી અમ્યુ.કોર્પો.લા.આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુ.કાઉન્સીલર નવરંગપુરા,શ્રીમૂકેશ પટેલ મહામંત્રી ભાજપ નવા વાડજ તેમજ અન્ય આમંત્રિત મહેમાનોની તથા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આયોજકોની ઉપસ્થિતી રહી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.