વિસાવદર મા વિશ્વ હિન્દૂપરિસદ તેમજ બજરંગદળ દ્વારા ઉદેયપુર હત્યા મામલે પૂતળા દહન કરવામાં આવ્યું - At This Time

વિસાવદર મા વિશ્વ હિન્દૂપરિસદ તેમજ બજરંગદળ દ્વારા ઉદેયપુર હત્યા મામલે પૂતળા દહન કરવામાં આવ્યું


વિસાવદર મા વિશ્વ હિન્દૂપરિસદ તેમજ બજરંગદળ દ્વારા ઉદેયપુર હત્યા મામલે પૂતળા દહન કરવામાં આવ્યું

વિસાવદર ના સરદારચોક મારાજસ્થાન ના ઉદયપૂર મા હિન્દૂ જાગૃત ટેલર કનયાલાલ નીજાહેર મા નિર્દયહત્યાવિધર્મી દ્વારા કરવામાંઆવીતેના વિરોધ મા તેમજ હિન્દૂ સેરની નપુરશર્મા ના સમર્થન મા વિશ્વ હિન્દૂ પરિસદ તેમજ બજરંગદ્વારા વિસાવદર ના સરદારચોક ખાતે બન્ને વિધર્મી ના પૂતળા દહન તેમજ રાષ્ટ્ર વિરોધી તત્વો ના વિરોધમા સૂત્રોચાર કરવામાં આવેલ હતાઆ પૂતળા દહન ના કાર્ય ક્રમમાં વિશ્વ હિન્દૂ પરિસદ ના પ્રમુખ હરિભાઈ સાવલિયા તેમજ અરવિંદભાઈ ગોંડલીયા વિસાવદર બજરંગ દળના કુણાલ વીકમાં સહિત ના હોદેદારો તેમજ આમ પબ્લિક પણ હાજર રહેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.