ધંધુકાના વાળંદ સમાજ દ્વારા લીંમ્બચ ભવાની માતાજીનો ચતુર્થ નવચંડી યજ્ઞ ૧૬મી એપ્રિલે યોજાશે. - At This Time

ધંધુકાના વાળંદ સમાજ દ્વારા લીંમ્બચ ભવાની માતાજીનો ચતુર્થ નવચંડી યજ્ઞ ૧૬મી એપ્રિલે યોજાશે.


ધંધુકાના વાળંદ સમાજ દ્વારા લીંમ્બચ ભવાની માતાજીનો ચતુર્થ નવચંડી યજ્ઞ ૧૬મી એપ્રિલે યોજાશે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાળંદ સમાજ દ્વારા લીંમ્બચ ભવાની માતાજીનો ચતુર્થ નવચંડી યજ્ઞ ૧૬મી એપ્રિલ ને મંગળવારે અમદાવાદ હાઈવે પીઠડ ધામ ખાતે ધામધૂમથી યોજવામાં આવશે.

નવચંડી યજ્ઞ, તા.૧૬ મી એપ્રિલ ને મંગળવાર આયોજન : કાર્યક્રમ ને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરુ કરાઈ. અમદાવાદ જિલ્લાના ધંધુકા વાળંદ સમાજ દ્વારા લીંમ્બચ ભવાની માતાજીનો નવચંડી યજ્ઞ ધામધૂમથી ઉજવાશે. વાળંદ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ધંધુકાના લીંમ્બચ ભવાની માતાજીના ચતુર્થ નવચંડી યજ્ઞ પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે

તા. ૧૬ મી એપ્રિલ ને મંગળવાર ના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે, તા.૧૬ મી એપ્રિલ ને મંગળવારે સવારે ૯:૦૦ વાગ્યે નવચંડી યજ્ઞ
બપોરે ૧:૦૦ વાગ્યે ભૂદેવ તથા યજમાનને ફરાર તેમજ સાંજે ૫:૦૦ વાગ્યે શ્રીફળ હોમવાનો આવશે. ત્યારબાદ ૬:૦૦ વાગ્યે આવેલ તમામ મહેમાનોને મહાપ્રસાદ આપવામાં આવશે

કાર્યક્રમ ને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરુ કરાઈ છે.

રીપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.