દીકરાએ મકાન ગીરવે મુકવાની ના પાડતા પિતાએ પથ્થર ઝીંકયો - At This Time

દીકરાએ મકાન ગીરવે મુકવાની ના પાડતા પિતાએ પથ્થર ઝીંકયો


શહેરના કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેતા મહેન્દ્રભાઈ બાલુભાઈ શાહ (ઉ.વ.70)એ પોતાના જ પુત્ર જીજ્ઞેશ શાહ (ઉ.વ.43)ને પથ્થર ઝીંકી દેતા પુત્રને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જીજ્ઞેશે જણાવ્યું હતું કે, ગત સાંજે 6 વાગ્યે આસપાસ તે ઘરે હતા ત્યારે પિતા સાથે ઝઘડો થયો હતો. આક્ષેપ મુજબ પિતા સિવિલ કોર્ટમાં કલાર્ક તરીકે નોકરી કરતા, પછી નિવૃત થયા હતા. તેઓ શેરબજારમાં 18 લાખ હારી જતા મકાન ગીરવે મુકી લોન લેવાના હતા. જો કે, જીજ્ઞેશે ના પાડતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.