તારીખ 17 7 2023 સોમવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સેનેટ સભ્ય તરીકે બિન હરીફ ચૂંટાતા - At This Time

તારીખ 17 7 2023 સોમવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સેનેટ સભ્ય તરીકે બિન હરીફ ચૂંટાતા


તારીખ 17 7 2023 સોમવાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સેનેટ સભ્ય તરીકે બિન હરીફ ચૂંટાતા

વેલનાથ યુથ ફાઉન્ડેશન અમરેલી દ્વારા ભરતભાઈ મકવાણા નું સન્માન કરાયું.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સેનેટની ચૂંટણીમાં શિક્ષક વિભાગમાંથી અમરેલી શહેર ભાજપના મહામંત્રી ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રદેશ મંત્રી, વેલનાથ યુથ ફાઉન્ડેશન અમરેલીના પ્રમુખ શ્રીમાન ભરતભાઈ મકવાણા સેનેટની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાતા વેલનાથ જુથ ફાઉન્ડેશન અમરેલીના કાર્યકરો હરેશભાઈ જાદવ કુરિયા, રમેશભાઈ મોરવાડિયા, સુભાષભાઈ ચૌહાણ, ભરતભાઈ કોરડીયા, સુનિલભાઈ ઝિંઝુવાડીયા, નટુભાઈ સાવડીયા, ધનજીભાઈ મકવાણા, પરેશભાઈ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા જયંતીભાઈ સખેસરીયા, સંજયભાઈ સુરાણીયા, સંજયભાઈ ગાંગડીયા, જયેશભાઈ શખેસરીયા, ભરતભાઈ ચાવડા, વગેરે આગેવાનોએ સાલ તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી સ્વાગત કરવામાં આવ્યું હતું

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-અમરેલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.