દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે માળીયા હાટીના માં વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે - At This Time

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે માળીયા હાટીના માં વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે


માળીયા હાટીનામાં તા. 17/9/22 ના શનિવારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે વણિક મહાજન વંડી ખાતે રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલ રાજકોટ સુનિધિ ફાઉન્ડેશન મુંબઈ તથા આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા વિના મૂલ્યે નેત્રરોગ, નિદાન ,દવા , સારવાર , ઓપરેશન કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા એ અવશ્યક સવારે 8 થી 12 કલાકે સમયર સ્થળ પર ઉપસ્થિત રહેવા મહેન્દ્રભાઈ ગાંધીની યાદી જણાવેલ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.