ઉમરાળાના બે શિક્ષકોને એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં સન્માંનીત કરાયા - At This Time

ઉમરાળાના બે શિક્ષકોને એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં સન્માંનીત કરાયા


ભાવનગર જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ 2023- 24 ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા આંબલા ખાતે તારીખ 6/11/2023 થી 8/11/2023 સુધી ત્રણ દિવસ યોજવામાં આવ્યો હતો જેમા ઉમરાળા તાલુકાના બે શિક્ષકોએ ભાગ લીધેલ (1 મેર પરેશભાઈ ધારૂકા કે.વ.શાળા (2 પટેલ જીતેન્દ્રકુમાર(રામણકા કે.વ.શાળા)બંને શિક્ષકોને મોમેન્ટો અને પ્રમાણ પત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા પરેશભાઈ મેર દ્વારા જિલ્લા કક્ષા સતત ત્રીજુ ઇનોવેશન રજૂ કર્યું હતુ


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.