ગઢડા ગોપીનાથજી દેવનો 194 મો પાટોત્સવ,રાકેશ પ્રસાદજી દ્વારા અભિષેક - At This Time

ગઢડા ગોપીનાથજી દેવનો 194 મો પાટોત્સવ,રાકેશ પ્રસાદજી દ્વારા અભિષેક


ગઢડા ગોપીનાથજી દેવનો 194 મો પાટોત્સવ,રાકેશ પ્રસાદજી દ્વારા અભિષેક

બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજીની ઉપસ્થિતિમાં 194મો પાટોત્સવ યોજાયો હતો.ગોપીનાથજી ભગવાનને દેશની પવિત્ર નદિઓના જળ,પંચામૃત,દુધ,દહિ,મધ,વિવિધ ફળોના રસથી અભિષેક કરાયો હતો.જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ અભિષેકના દર્શન કર્યા હતા. શ્રીજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિતમહામંદિરોમાં સ્વયં હરીએ કોઈ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હોયતો તે ગઢડા મંદીર છે.જ્યારે મોટી સંખ્યામાં ભક્તો પાટોત્સવમાં ભાગ લીધો હતો અને ભગવાનના અભિષેકના દર્શનનો અનેરો લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.