શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય, નવા માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું......આજરોજ અમારી શાળા શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય નવા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના આચાર્યશ્રી ગૌતમભાઈ , શિક્ષક મિત્રો - At This Time

શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય, નવા માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું……આજરોજ અમારી શાળા શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય નવા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના આચાર્યશ્રી ગૌતમભાઈ , શિક્ષક મિત્રો


શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય, નવા માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું......આજરોજ અમારી શાળા શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય નવા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના આચાર્યશ્રી ગૌતમભાઈ , શિક્ષક મિત્રો નીરજભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા રશ્મિકાબેન તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તે અંતર્ગત શાળાની અંદર કેટલીક જગ્યાએ વૃક્ષો વાવ્યા તથા તેને ઉછેરવાની કાળજી રાખીને સૂની જમીનને વૃક્ષોથી સુશોભિત કરી તથા નિરંતર જાગૃતિ આવે તે હેતુથી આ વૃક્ષારોપણ અમે કર્યું. આ દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી પી.જે.મહેતાએ પણ હાજરી આપી હતી અને તેમણે પણ અમને યોગ્ય માર્ગદર્શન આપ્યું અને આ કાર્ય ની તેઓ પણ ખુશી અનુભવી હતી. અંતમાં એટલું જ છે કે "પર્યાવરણની સુરક્ષા નું હશે જો સ્વપ્ન મનમાં માનવ થશે ઉન્નત,નહીં રહે કોઈ રોગ તનમાં".


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.