"જસદણના આલણસાગર ડેમની ધરા હરખાઈ, જયારે સૌની યોજના થકી નર્મદાનાં નીરથી છલકાઈ" - At This Time

“જસદણના આલણસાગર ડેમની ધરા હરખાઈ, જયારે સૌની યોજના થકી નર્મદાનાં નીરથી છલકાઈ”


જસદણ ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણની જનતાને જણાવતાં હર્ષ લાગણી અનુભવું છું કે આલણસાગર ડેમમાં સૌની યોજનાનું પાણી નાખવાનું શરૂ થયેલ છે. જેથી જસદણની જનતાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.