સાળંગપુર વિવાદ મામલે હર્ષદ ગઢવી દ્વારા કરાયેલ કૃત્યને હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો દ્વારા આપ્યું સમર્થન. - At This Time

સાળંગપુર વિવાદ મામલે હર્ષદ ગઢવી દ્વારા કરાયેલ કૃત્યને હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો દ્વારા આપ્યું સમર્થન.


હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા પોલીસ મથકમાં અરજી.બરવાળા પોલીસ મથક ખાતે અરજી કરવા પહોંચ્યા બરવાળા તાલુકા હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો.બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ આપી અરજી.હર્ષદ ગઢવી દ્વારા કરાયેલ કૃત્યને આપ્યું સમર્થન.હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે મંદિરે રજૂઆત કરવા ગયેલ યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા કર્યું ભીત ચિત્રોને નુકસાન.જ્યાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજી ને સામાન્ય વ્યક્તિ (સ્વામિનારાયણ) ઘનશ્યામ પાંડે સામે ઝુકાવવાનું દેખાડ્યું એ દુઃખદ.સાળંગપુર હનુમાનજી મંદિરના દો રાહી નીતિના વિરોધમાં આપી અરજી.

રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.