અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


રમેશભાઈ ભેરુમલભાઈ ચંદનાણી
સ્વ પ્રકાશભાઈ ભેરુમલભાઇ ચંદનાણી
સ્વ જયુભાઈ ભેરમલભાઈ ચંદનાણી
તેમના મોટાભાઈ તેમજ
સુરેશભાઈ સીવનદાસ ચંદનાણી
રાજુભાઈ સીવનદાસ ચંદનાણી
જીતુભાઈ સિવાનદાસ ચંદાનાણી ના પિતાશ્રી સ્વ શિવનદાસ ભેરુમલ ચંદનાણી ઉ.77 તા 5/3/24 ના અવસાન થયેલ છે

સ્મશાન યાત્રા તારીખ 6/3/2024 સવારના 09:00
રાધેકિષ્ન એપાર્ટમેન્ટ બેંક ઓફ બરોડા માળીયા હાટીના ની સામે રાખેલ છે

તારીખ 7/ 3 / 2024 ના રોજ જુલેલાલ મંદિર (પગડી) ઉઠમણું સાંજના ૫ વાગ્યે રાખેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.