૧૪ જાન્યુઆરી, મકરસંક્રાંતિ (ખીહર) કોળી સમાજ નાં ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ ૨૦૨૪ નિમિત્તે શ્રી માંધાતા ગ્રુપ ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર દ્વારા આયોજીત સોમનાથ મહાદેવ ના સાંનિધ્ય મા - At This Time

૧૪ જાન્યુઆરી, મકરસંક્રાંતિ (ખીહર) કોળી સમાજ નાં ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ ૨૦૨૪ નિમિત્તે શ્રી માંધાતા ગ્રુપ ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર દ્વારા આયોજીત સોમનાથ મહાદેવ ના સાંનિધ્ય મા


૧૪ જાન્યુઆરી, મકરસંક્રાંતિ (ખીહર) કોળી સમાજ નાં ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ ૨૦૨૪ નિમિત્તે શ્રી માંધાતા ગ્રુપ ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર દ્વારા આયોજીત સોમનાથ મહાદેવ ના સાંનિધ્ય મા #ભવ્ય_શોભાયાત્રા મહાસભા યોજાઈ હતી..🚩

જય માંધાતા જય કોળીસમાજ..🙏🙏🚩🚩
શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત ગીર-સોમનાથ દ્વારા ગીર સોમનાથ સુત્રાપાડા, સોમનાથ ,વેરાવળ ખાતે કોળી સમાજ ના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ..
મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજ ના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત ગીર-સોમનાથ,જુનાગઢ, પોરબંદર જિલ્લાઓ ના કોળી સમાજ દ્વારા સુત્રાપાડા ,સોમનાથ, વેરાવલ શહેર માં વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. તથા શોભાયાત્રા માં ઠેર ઠેર તમામ સમાજો. દ્વારા હારતોરા કરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોળી સમાજ ના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, શોભાયાત્રા બાદ વિશાળ સભા નું આયોજન તથા જ્ઞાતિ ભોજન પણ યોજાયું હતું...
શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તથા કાર્યક્રમમાં ઉપસ્થિત થવા બદલ કોળી સમાજ નાં સાંસદશ્રીઓ,ધારાસભ્યોશ્રીઓ,માજી ધારાસભ્ય સભ્ય શ્રીઓ,તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રીઓ ઉપ પ્રમુખશ્રીઓ,સભ્યશ્રીઓ , સરપંચશ્રીઓ,નગરપાલિકાના સભ્યશ્રીઓ આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ, તમામ જ્ઞાતિજનો નો શ્રી માંધાતા ગ્રુપ ગીર-સોમનાથ પ્રમુખ તરીકે હું રામભાઈ ચૌહાણ આ ભવ્ય શોભાયાત્રા, મહાસભા ને સાથ,સહકાર સહયોગ આપી સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું...
જય માંધાતા જય કોળીસમાજ..🙏🚩🚩


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.