પાળીયાદ મહાજન પાંજરાપોળમાં સમસ્ત પીપરડી ગામ તરફથી રૂપિયા બે લાખ બાવન હજાર ઓગણત્રીસનું દાન - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં સમસ્ત પીપરડી ગામ તરફથી રૂપિયા બે લાખ બાવન હજાર ઓગણત્રીસનું દાન


પાળીયાદ મહાજન પાંજરાપોળમાં સમસ્ત પીપરડી ગામ તરફથી રૂપિયા બે લાખ બાવન હજાર ઓગણત્રીસનું દાન

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અવિરત દાનનો પ્રવાહ વ્હેતો.પાળીયાદ મહાજન પાંજરાપોળમાં આજુબાજુના ગામમાંથી જીવદયા પ્રેમી માંથી સતત દાનનો પ્રવાહ આવી રહ્યો છે.પાળીયાદ મહાજન પાંજરાપોળમાં સમસ્ત પીપરડી ગામ તરફથી રૂ.252029 (બે લાખ બાવન હજાર ઓગણત્રીસ)પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ઘાસચારામાં દાન મળેલ છે સંસ્થા હૃદય પૂર્વક આભાર અભિનંદન ધન્યવાદ પાઠવે છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.