માળીયાહાટીના ખાતે આજે ભાજપના કાર્યાલયનુ ઉદ્ઘાટન - At This Time

માળીયાહાટીના ખાતે આજે ભાજપના કાર્યાલયનુ ઉદ્ઘાટન


ઉદઘાટન સમયે ભાજપનાં જૂનાગઢ જિલ્લા પ્રમુખે કહ્યું કે માંગરોળ માળીયાહાટીના વિસ્તારના ધારાસભ્ય દેવાભાઇ માલમ બોલતા હાંસીપાત્ર બન્યાં જૂનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખને એપણ ખબર નથી કે આ માળીયાહાટીના સીટમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા છે

જ્યારે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપના સાંસદના ઉમેદવાર રાજેશ ચુડાસમા એ રામ મંદિરનાં નામે મત મેળવવા લોકો પાસે જવાનું જ્યારે ઉજાલા યોજનાઓ વિષે લોકોને કહેવાનું છે પરંતુ સાંસદને એ ખબર નથી કે ગેશના ભાવ આશમાને છે

જ્યારે અહીં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો કોંગ્રેસના મંડપ નીચે ભેગાં મળતા અનેક તર્કવિતર્કો સર્જાયાં હતાં

જ્યારે સાંસદ ઉમેદવાર જાહેરમાં કહ્યું કે હું માંગરોળ અને માળીયાહાટીના માંથી મને ખોબેને ખોબે મતો મળ્યા જેથીજ હું જીત્યો છે એનો ઇશારો કે માંગરોળ અને માળીયાહાટીનાના લોકોએજ મને મત આપ્યા છે બાક અન્ય જગ્યાએથી મને ઓછામતો મળ્યા છે

જ્યારે રાજેશ ચુડાસમાએ કહ્યું કે ગુજરાતમાં ૨૬ સીટો પાંચ લાખની લીડથી જીતવાની છે જેમાંથી એકતો બીન હરીફ થયચુકીછે જેથી હવે ૨૫ સીટો જીતવાની છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.