બાલાસિનોર વિધાન સભા નુ નૂતવર્ષાભિનંદન સ્નેહ મિલન બાલાસિનોર તાલુકાના માળના મુવાડા ગામે યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yghsouay0vufyefy/" left="-10"]

બાલાસિનોર વિધાન સભા નુ નૂતવર્ષાભિનંદન સ્નેહ મિલન બાલાસિનોર તાલુકાના માળના મુવાડા ગામે યોજાયો


*બાલાસિનોર વિધાન સભા નુ નૂતવર્ષાભિનંદન સ્નેહ મિલન બાલાસિનોર તાલુકાના માળના મુવાડા ગામે યોજાયો*

આજ રોજ મહીસાગર જીલ્લાના બાલાસિનોર મુકામે ભારતીય જનતા પાર્ટી બાલાસિનોર વિધાનસભા પરિવાર દ્વારા આયોજીત નુતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં યોજાયો કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ ને ઉપસ્થિત રહેવાનો અવરસ પ્રાપ્ત થયો*.

*આ પ્રસંગે પ્રદેશ ઉપાઘ્યક્ષ શ્રી ગોરધનભાઇ ઝડફિયાજી, મહિસાગર જિલ્લા પ્રભારી તથા સાથી મંત્રીશ્રી બચુભાઈ ખાબડજી, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી કનુભાઈ પટેલજી, જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા, પંચમહાલ લોકસભાના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સહિત ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સંગઠનના હોદેદારશ્રીઓ, કાર્યકરતાશ્રીઓ તથા આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમા કાર્યક્રમ યોજાયો

*ત્યારે આ પ્રસંગે મંત્રીશ્રી એ ઉપસ્થિત રહી આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન પુરૂપાડ્યું સાથે ઉપસ્થિત પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી

**રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]