ચૈત્રી નવરાત્રિના કારણે દર્શનાર્થીઓની દર્શન કરવા પડાપડી - At This Time

ચૈત્રી નવરાત્રિના કારણે દર્શનાર્થીઓની દર્શન કરવા પડાપડી


ચૈત્ર માસની નવરાત્રિના આરંભ સાથે માં ભક્તો ભગવાન ની આરાધનામાં વ્યસ્ત થયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ દૈવી મંદિરોમાં ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાના દિપેશ્વરીધામ, અંબાજી મંદિર, સાંપડ મહાકાલી મંદિર અને ગાયત્રી શક્તિપીઠ-બાયડ સહિત અનેક મંદિરો મા ભક્તોની ભીડ સતત વધી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.