બગદાણા ગુરૂ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનજીબાપાનું સુરત ખાતે વહેલી સવારે દુઃખ અવસાન - At This Time

બગદાણા ગુરૂ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનજીબાપાનું સુરત ખાતે વહેલી સવારે દુઃખ અવસાન


*|| બાપા સિતારામ ||*

પરમ સદ્ગુરુદેવશ્રી બજરંગદાસ બાપાશ્રીના અનન્ય સેવક અને આપણાં સૌના વડીલ *પરમ પૂજ્ય શ્રી મનજીદાદા*(મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, ગુરૂ આશ્રમ,બગદાણા) આજરોજ તા ૧૪/૦૨/૨૦૨૪ ના રોજ પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામેલ છે.

*પૂજ્ય મનજીદાદા* ના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે
તા: ૧૪/૦૨/૨૦૨૪ ના રોજ સાંજે ૪.૦૦ કલાક થી
તા: ૧૫/૦૨/૨૦૨૪ ના રોજ બપોરે ૩.૦૦ કલાક સુધી રાખેલ છે.
(સ્થળ: બગદાણા થી ધરાઇ રોડ ચોકડી,
તા: મહુવા, જીલ્લો: ભાવનગર)

*પૂજ્ય દાદા* ની અંતિમ યાત્રા તારીખ ૧૫/૦૨/૨૪ ના રોજ બપોરે ૩.૦૦ કલાકે નીકળશે.
*સ્થળ : બગદાણા, તા: મહુવા,જીલ્લો ભાવનગર સૌરાષ્ટ્ર*


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.