અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા તેમજ દાતાશ્રીઓ ની મદદથી અત્યારે નવરાત્રી નજીક આવી રહી છે - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા તેમજ દાતાશ્રીઓ ની મદદથી અત્યારે નવરાત્રી નજીક આવી રહી છે


ત્યારે ખોડીયાર મંદિર પગપાળા ચાલીને જતા યાત્રાળુઓ માટે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની બાજુમાં રાવટી નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગરમાગરમં ચા પાપડી પૌવા બટેકા બિસ્કીટ ના પેકેટ તેમજ સુવા માટેની વ્યવસ્થા તેમજ દવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી અંદાજિત 2000 થી 2500 યાત્રાળુ ઓએ આ સેવાનો લાભ લઈ ખૂબ રાજી થયા હતા અમારી સંસ્થા દાતા શ્રી ઓ ની મદદથી ચાલેછે અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.