વડનગર શ્રી ગૌરી યુવક મંડળ દ્વારા રામચરિત માનસ સત્સંગ તથા સુંદરકાંડ ધાર્મિક કાર્યક્રમો યોજાયો - At This Time

વડનગર શ્રી ગૌરી યુવક મંડળ દ્વારા રામચરિત માનસ સત્સંગ તથા સુંદરકાંડ ધાર્મિક કાર્યક્રમો યોજાયો


વડનગર શ્રી ગૌરી યુવક મંડળ દ્વારા રામચરિત માનસ સત્સંગ તથા સુંદરકાંડ ધાર્મિક કાર્યક્રમો યોજાયો

અયોધ્યા માં શ્રી રામજી ના ભવ્ય અને દિવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર નદીઓળ પરા માં શ્રી રામ ચરિત માનસ સત્સંગ તથા સુંદરકાંડ થી ભક્તજનો રસપાન થી ઓતપ્રોત કરી નાખ્યા હતા તેમાં આધ્યાત્મિક તરફ જવા ના રસ્તા મળી જાય અને સુંદર કાંડ ના શબ્દો થી અંતરમન થી ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઇ રહ્યું હતું
સુંદર કાંડ ના વક્તા તરીકે ડૉ. કુણાલ ભાઈ જોષી, વિશેષ ઉપસ્થિત સ્વામી નારાયણ ગુરુ કુળ તથા મંદિર ના મહંતશ્રી નારાયણ વલ્લભદાસજી શ્રી ગૌરી યુવક મંડળ તથા ભક્તજનો આ સુંદર કાંડ થી હ્રદય પૂર્વક પરમ પિતા પરમેશ્વર ને ઝાંખી થઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.